આઇ મોગલ પ્રાગટય ભુમિ ભીમરાણા મહંત પુ. ઘનશ્યામગીરીબાપુ ધ્વારા લેખીત મોગલ પ્રાગટય મહાત્મ
નભો મંડળ ના અણુ અણુ એ સિંદૂર ધારણ કર્યો છે,માથે લાલ લીલી સપ્તરંગી ચુંદડી ઓઢી ભુમંડળ પણ સૃષ્ટિમાં સાથીયા પુરાવે છે,પંખીઓ નીજ સ્વર ધ્વારા સાજીંદા બની વાજિંત્રોના સુર સંભળાવી રહ્યાં છે,કોઈ નવોઢા ના કપાળે સિંદૂર-ચાંદલો શોભે તેમ પ્રાત:સમયે સુરજ દેવતા ક્ષિતિજ પર આરૂઢ થઇ સૃષ્ટિ.અને માનવ મહેરામણ ને સમય ની છડી પોકારી ને ફરજ નું ભાન કરાવી રહયા છે,તો મંદિર માં ઝાલર-શંખ અને ઘંટારવ સાથે આરતી ના શબ્દો માનવીને આરત કરી દે છે,ને સમસ્ત સ્વરો એકાત્મક થઈ ને નાભિમાંથી અનાહદ નાદ નું સર્જન યોગાનુયોગ થાય છે,
આરતીઓ-છંદો-દુહાઓ-ભજનો-સતસંગ આ આપણા ભારતદેશનું યુગો સુધી શોભે તેવાં ઘરેણાં -શણગાર છે,
આ ઘરેણાં અને અન્ય શણગાર ની સજાવટ કરનાર ઘણું કરીને #દૈવીકુળજાતિ_ચારણ_કુળ_ની_દેન_છે,
"#ચારણી"એ તો પરમાત્માની અંગત ઐશ્વરીય માતૃભાષા છે,.....
માનવીને યોગનિંદ્રાનો અનુભવ કરવો હોય તો સાંભળો
#ચારણી વાણી,એ પરમાત્માના ખોળામાં આળોટવાનું ઘોડિયું છે,
જનની જનેતા પછી કોઈ માતા હોય તો તે છે ધરતીમાતા
ધરતીમાતા ના પટ પર સૌરાષ્ટ્ર રૂપી મંડપ માં વ્યાસપીઠ રૂપી દેવભૂમિ દ્વારકા પાસે અતિ પરમ પાવન અને ભાગ્યશાળી ગામ #ભીમરાણા શોભે છે,ભીમરાણા ગામ ની બારસાખે દેવ-દેવી ફુલરૂપે તોરણમાં વસી રહ્યાં છે,
આ ફૂલો ના હારમાં દ્વારકાધીશજી -નાગેશ્વર મહાદેવ
હરસિધ્ધિમાતાની મીઠી નજરું રહેછે,
આવા દૈવીગામ #ભીમરાણા માં સવંત-૯૧૩ ની આસપાસના સૈકામાં ઇતિહાસના પાને એક અવર્ણનીય પ્રકરણનો શુભારંભ થયો
અને તેના પ્રથમપાને પિતા #દેવસુરભા ઘાંઘણીયા ને ત્યાં
#આઇ_રાજલમા ના કુખે #આસોસુદ ૧૩ નાં #આઇ_મોગલમા નો જન્મ થયો,
અને આ દૈવી ચારણ દંપતિ ના ઘરે તો ઠીક પણ #ભીમરાણા ગામ અને આખાય ઓખાપંથકમાં મહાઉત્સવ જેવા વાતાવરણ નું સર્જન થયું,સમસ્ત ભૂમિ પર જાણે અણું અણુ માં દૈવી તત્ત્વનો પ્રાદુર્ભાવ થયો, જે વાણી કે શબ્દો નો વિષય નથી માટે વર્ણન કરી શકાતું નથી કારણ કે આ દૈવી ચારણ આઇ મોગલ મા ની તેજસ્વિતા માટે માનવી ની મતિ મર્યાદિત જ છે,અકળ છે,માટે તમારી અંતઃકરણની કલ્પના જ્યાં સુધી પહોંચી શકે તેવી અનુપમ ઉપમા ધ્વારા કલ્પી લેશોજી (ક્રમશ) લેખક:પ.પુ.ઘનશ્યામગીરીબાપુ (મહંત ભીમરાણા મોગલધામ)ગુરુ રાધામા(ચાડધ્રા)
સંગ્રાહક:જગદીશ નાગજીભાઈ સુંબડ (મોગલ છોરૂં)મુંબઈ
એજ આસોસુદ ૧૩ (મોગલ તેરસ) નો આજે પરમ પાવન દિવસે મોગલ પ્રાગટય ભૂમિ પર મહાઉત્સવ મોગલ જન્મમહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે,
#મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ)
આઈ શ્રી મોગલ મંગલમ શિરોમણી
🔱🕸🥀🐾🕸🥀🐾
ભજ કાંકણ ને ભેડિયો,સાંધણ નેત્ર સુધાર
પાકું તેલ કુલેલ પટ,સો મોગલ શણગાર
🔱🔱🔱🔱🔱🔱🔱
આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય મહોત્સવ
ના પાવન પ્રશંગે આપ સૌ માં મોગલ ઉપાસકો ને પધારી આઇમાં ની કૃપા તથા પ્રશાદ લઈ પાવન થવા ભાવભીનું નિમંત્રણ છે.
🔱🕉🔱🕉🔱🕉🔱🕉
આસો સુદ તેરસ (મોગલ તેરસ)તા. 3/10/2017
મંગળ વાર
🔱🕉🔱🕉🔱🕉🔱
પાવન પ્રશંગો
બાવન ગજ ધજા આરોહણ
સવારે 8 કલાકે
મોગલ મહા યજ્ઞ
સવારે 9 કલાકે
મહાપ્રસાદ
સવારે 11 કલાકે
બિડું હોમ
બપોરે 12.39 કલાકે
દાંડિયા રાસ:બપોરે 2.30 થી 7
રવેચી ના નવનાળ નો કુંભ
બપોરે 3.કલાકે
મહા સંધ્યા આરતી
સાંજે 7 કલાકે
પૂજ્ય બાપુ સાથે સર્વે મોગલ છોરું
🔱🔱🔱🔱🔱🔱🔱🔱
આઈ આરાધના શક્તિ વંદના
કલાકાર:#કીર્તિદાન ગઢવી
ટ્રસ્ટી ભીમરાણા મોગલધામ
#કિશોરદાન ગઢવી
લોકસાહિત્યકાર (થાન)
🔱🔱🔱🔱🔱
સંચાલન #નવલદાન ખડીયા
નિમંત્રક:-મહંત પુ.#ઘનશ્યામગીરીબાપુ
અને મોગલધામ મંદિર ટ્રસ્ટ ભીમરાણા
નભો મંડળ ના અણુ અણુ એ સિંદૂર ધારણ કર્યો છે,માથે લાલ લીલી સપ્તરંગી ચુંદડી ઓઢી ભુમંડળ પણ સૃષ્ટિમાં સાથીયા પુરાવે છે,પંખીઓ નીજ સ્વર ધ્વારા સાજીંદા બની વાજિંત્રોના સુર સંભળાવી રહ્યાં છે,કોઈ નવોઢા ના કપાળે સિંદૂર-ચાંદલો શોભે તેમ પ્રાત:સમયે સુરજ દેવતા ક્ષિતિજ પર આરૂઢ થઇ સૃષ્ટિ.અને માનવ મહેરામણ ને સમય ની છડી પોકારી ને ફરજ નું ભાન કરાવી રહયા છે,તો મંદિર માં ઝાલર-શંખ અને ઘંટારવ સાથે આરતી ના શબ્દો માનવીને આરત કરી દે છે,ને સમસ્ત સ્વરો એકાત્મક થઈ ને નાભિમાંથી અનાહદ નાદ નું સર્જન યોગાનુયોગ થાય છે,
આરતીઓ-છંદો-દુહાઓ-ભજનો-સતસંગ આ આપણા ભારતદેશનું યુગો સુધી શોભે તેવાં ઘરેણાં -શણગાર છે,
આ ઘરેણાં અને અન્ય શણગાર ની સજાવટ કરનાર ઘણું કરીને #દૈવીકુળજાતિ_ચારણ_કુળ_ની_દેન_છે,
"#ચારણી"એ તો પરમાત્માની અંગત ઐશ્વરીય માતૃભાષા છે,.....
માનવીને યોગનિંદ્રાનો અનુભવ કરવો હોય તો સાંભળો
#ચારણી વાણી,એ પરમાત્માના ખોળામાં આળોટવાનું ઘોડિયું છે,
જનની જનેતા પછી કોઈ માતા હોય તો તે છે ધરતીમાતા
ધરતીમાતા ના પટ પર સૌરાષ્ટ્ર રૂપી મંડપ માં વ્યાસપીઠ રૂપી દેવભૂમિ દ્વારકા પાસે અતિ પરમ પાવન અને ભાગ્યશાળી ગામ #ભીમરાણા શોભે છે,ભીમરાણા ગામ ની બારસાખે દેવ-દેવી ફુલરૂપે તોરણમાં વસી રહ્યાં છે,
આ ફૂલો ના હારમાં દ્વારકાધીશજી -નાગેશ્વર મહાદેવ
હરસિધ્ધિમાતાની મીઠી નજરું રહેછે,
આવા દૈવીગામ #ભીમરાણા માં સવંત-૯૧૩ ની આસપાસના સૈકામાં ઇતિહાસના પાને એક અવર્ણનીય પ્રકરણનો શુભારંભ થયો
અને તેના પ્રથમપાને પિતા #દેવસુરભા ઘાંઘણીયા ને ત્યાં
#આઇ_રાજલમા ના કુખે #આસોસુદ ૧૩ નાં #આઇ_મોગલમા નો જન્મ થયો,
અને આ દૈવી ચારણ દંપતિ ના ઘરે તો ઠીક પણ #ભીમરાણા ગામ અને આખાય ઓખાપંથકમાં મહાઉત્સવ જેવા વાતાવરણ નું સર્જન થયું,સમસ્ત ભૂમિ પર જાણે અણું અણુ માં દૈવી તત્ત્વનો પ્રાદુર્ભાવ થયો, જે વાણી કે શબ્દો નો વિષય નથી માટે વર્ણન કરી શકાતું નથી કારણ કે આ દૈવી ચારણ આઇ મોગલ મા ની તેજસ્વિતા માટે માનવી ની મતિ મર્યાદિત જ છે,અકળ છે,માટે તમારી અંતઃકરણની કલ્પના જ્યાં સુધી પહોંચી શકે તેવી અનુપમ ઉપમા ધ્વારા કલ્પી લેશોજી (ક્રમશ) લેખક:પ.પુ.ઘનશ્યામગીરીબાપુ (મહંત ભીમરાણા મોગલધામ)ગુરુ રાધામા(ચાડધ્રા)
સંગ્રાહક:જગદીશ નાગજીભાઈ સુંબડ (મોગલ છોરૂં)મુંબઈ
એજ આસોસુદ ૧૩ (મોગલ તેરસ) નો આજે પરમ પાવન દિવસે મોગલ પ્રાગટય ભૂમિ પર મહાઉત્સવ મોગલ જન્મમહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે,
#મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ)
આઈ શ્રી મોગલ મંગલમ શિરોમણી
🔱🕸🥀🐾🕸🥀🐾
ભજ કાંકણ ને ભેડિયો,સાંધણ નેત્ર સુધાર
પાકું તેલ કુલેલ પટ,સો મોગલ શણગાર
🔱🔱🔱🔱🔱🔱🔱
આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય મહોત્સવ
ના પાવન પ્રશંગે આપ સૌ માં મોગલ ઉપાસકો ને પધારી આઇમાં ની કૃપા તથા પ્રશાદ લઈ પાવન થવા ભાવભીનું નિમંત્રણ છે.
🔱🕉🔱🕉🔱🕉🔱🕉
આસો સુદ તેરસ (મોગલ તેરસ)તા. 3/10/2017
મંગળ વાર
🔱🕉🔱🕉🔱🕉🔱
પાવન પ્રશંગો
બાવન ગજ ધજા આરોહણ
સવારે 8 કલાકે
મોગલ મહા યજ્ઞ
સવારે 9 કલાકે
મહાપ્રસાદ
સવારે 11 કલાકે
બિડું હોમ
બપોરે 12.39 કલાકે
દાંડિયા રાસ:બપોરે 2.30 થી 7
રવેચી ના નવનાળ નો કુંભ
બપોરે 3.કલાકે
મહા સંધ્યા આરતી
સાંજે 7 કલાકે
પૂજ્ય બાપુ સાથે સર્વે મોગલ છોરું
🔱🔱🔱🔱🔱🔱🔱🔱
આઈ આરાધના શક્તિ વંદના
કલાકાર:#કીર્તિદાન ગઢવી
ટ્રસ્ટી ભીમરાણા મોગલધામ
#કિશોરદાન ગઢવી
લોકસાહિત્યકાર (થાન)
🔱🔱🔱🔱🔱
સંચાલન #નવલદાન ખડીયા
નિમંત્રક:-મહંત પુ.#ઘનશ્યામગીરીબાપુ
અને મોગલધામ મંદિર ટ્રસ્ટ ભીમરાણા
Comments
Post a Comment