મોગલધામ ભીમરાણા
મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ)
#એકજ #આશરોઆઇમોગલનો
મોગલછોરૂ ને ભરોહો ભીમરાણાવાળી નો જ્યાં આઇ મોગલમા #જન્મ્યાં હતાં એ પરમ પાવન ભુમિ એટલે ભીમરાણા જેને #આદ્યસ્થાન કહેવાય છે
અને બીજું #આદ્યસ્થાન ગોરવીયાળી ભેંસાણ તાલુકા માં જયાં આઇમોગલ #અંતર્ધ્યાન થયેલ,
અને બીજી અનેક જગ્યાએ આઇ મોગલ બિરાજમાન છે
જે લગભગ બધાજ મોગલ મંદિર ની સાથે ધામ શબ્દ લાગે છે એ સત્ય જ છે કે જ્યાં મારી મા મોગલ બિરાજમાન હોય એ ધામ જ કહેવાય ,જીવણ કવિ નો એક જૂનો છંદ છેએમાં એક કળી છે #મોગલસબ #એકજ #રૂપ #અનેકજ જીવણ કવિ કહે જોરાળી ઓખાધર વાળી દેવ દાઢાળી જય મોગલમા મછરાળી
એ ભીમરાણા મોગલધામ મહંત પૂ.ઘનશ્યામગીરીબાપુ પણ આઇ મોગલના મહાન ઉપાસક અને આઇ મોગલના બાનાધારી ચારણમહાત્મા છે, અને ચાડધ્રાવાળા આઇ મોગલના જીવનભેખધારી રાધામા ના એકમાત્ર શિષ્ય છે
અને આઇમોગલનામંદિર વિકાસ ના કાર્ય માં અવિરત લાગ્યા રહ્યા છે,
#જયમોગલ
#એકજ #આશરોઆઇમોગલનો
મોગલછોરૂ ને ભરોહો ભીમરાણાવાળી નો જ્યાં આઇ મોગલમા #જન્મ્યાં હતાં એ પરમ પાવન ભુમિ એટલે ભીમરાણા જેને #આદ્યસ્થાન કહેવાય છે
અને બીજું #આદ્યસ્થાન ગોરવીયાળી ભેંસાણ તાલુકા માં જયાં આઇમોગલ #અંતર્ધ્યાન થયેલ,
અને બીજી અનેક જગ્યાએ આઇ મોગલ બિરાજમાન છે
જે લગભગ બધાજ મોગલ મંદિર ની સાથે ધામ શબ્દ લાગે છે એ સત્ય જ છે કે જ્યાં મારી મા મોગલ બિરાજમાન હોય એ ધામ જ કહેવાય ,જીવણ કવિ નો એક જૂનો છંદ છેએમાં એક કળી છે #મોગલસબ #એકજ #રૂપ #અનેકજ જીવણ કવિ કહે જોરાળી ઓખાધર વાળી દેવ દાઢાળી જય મોગલમા મછરાળી
એ ભીમરાણા મોગલધામ મહંત પૂ.ઘનશ્યામગીરીબાપુ પણ આઇ મોગલના મહાન ઉપાસક અને આઇ મોગલના બાનાધારી ચારણમહાત્મા છે, અને ચાડધ્રાવાળા આઇ મોગલના જીવનભેખધારી રાધામા ના એકમાત્ર શિષ્ય છે
અને આઇમોગલનામંદિર વિકાસ ના કાર્ય માં અવિરત લાગ્યા રહ્યા છે,
#જયમોગલ
Comments
Post a Comment